1 જૂનથી ગુજરાતમાં રાશનની તમામ દુકાનો બંધ, કોઈને નહિ મળે અનાજ, મોટો નિર્ણય
Ration Card KYC News: ગુજરાતની રાશનની દુકાનોમાં 1 જૂનથી અનાજ વિતરણ નહીં કરવાનો નિર્ણય દુકાનદારોએ લીધો છે. ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ (Ration Card KYC News) એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનની આજે બેઠક મળી હતી. જેમાં સરકાર સામે વિવિધ પ્રશ્નો અને માંગણીઓને મુદ્દે 1 … Read more