ગુજરાતમાં અગ્નિવીરોને 20 ટકા અનામતનો લાભ
દેશ સેવા બાદ રોજગારની ચિંતા હવે પૂર્વ અગ્નિવીરોને નહીં સતાવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિવીરોને મોટી રાહત આપતો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પોલીસ હથિયારી વિભાગ, SRP, જેલ વિભાગ અને વન વિભાગની વર્ગ-3ની સીધી ભરતીમાં હવે પૂર્વ અગ્નિવીરો માટે 20% … Read more