UPI ટ્રાન્ઝેક્શન પર કેટલો ચાર્જ લાગશે? RBI ગવર્નરે આપ્યું સૌથી મોટું અપડેટ
UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો નિયમ આવી શકે છે તેવી અટકળો વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોકોને રાહત આપી છે. જેમાં RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, અમે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી લાવી રહ્યા અમે … Read more