ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ, ઊંઘી ચાલે પણ સમય સાચો બતાવે

ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ, ઊંઘી ચાલે પણ સમય સાચો બતાવે

બિરસા મુંડાના ફોટાવાળી ઘડિયાળની અલગ દુનિયા  આદિવાસી સમાજ આજે પણ પોતાની પરંપરા ભૂલ્યા નથી. પોતાની પરંપરા પ્રમાણે તેઓ તમામ કાર્યો જમણીથી ડાબી તરફ કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોના ઘરોમાં પ્રવેશ કરીએ ત્યારે દીવાલ પર અલગ જ પ્રકારની … Read more

ડિસેમ્બર મહિનાથી પીજીવીસીએલ દરેક ઘર પર પ્રિ-પેઇડ મીટર લગાવશે.

ડિસેમ્બર મહિનાથી પીજીવીસીએલ દરેક ઘર પર પ્રિ-પેઇડ મીટર લગાવશે.

કેન્દ્ર સરકારના સ્માર્ટ મીટર લગાવવાના પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં એટલે કે PGVCL દ્વારા આગામી ડિસેમ્બરથી મહિનાથી સ્માર્ટ પ્રિપેડ મીટર લગાડવાનું (Prepaid/Smart Meter in PGVCL) શરૂ થશે. ડિસેમ્બર મહિનાથી પીજીવીસીએલ દરેક ઘર પર પ્રિ-પેઇડ મીટર લગાવશે. જેને જેટલો વપરાશ કરવો હોય … Read more

ચંદ્રયાન-3ની સફળતાના અસલી હીરો કોણ છે? તમે પણ જાણી લો નામ

ચંદ્રયાન-3ની સફળતાના અસલી હીરો કોણ છે? તમે પણ જાણી લો નામ

ચંદ્રયાન-3ને પૂર્ણ કરવા ઘણાબધા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ લોકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી ચંદ્રયાન-3ને પૂર્ણ કરવામાં મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ચંદ્રયાન-3ને સફળ બનાવવામાં એસ સોમનાથ ઉપરાંત પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલ, … Read more